Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

સમય જતાં દુઃખ વધે છે.
સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.
ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ?

Demonetisation
Derecognisation
Delimitation
Denomination

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ?

પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા
મતદારો દ્વારા સીધી ચૂંટણીથી
જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી
મુખ્યમંત્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP