Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

દુઃખ જોઈ દયાની લાગણી થવી.
સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
સમય જતાં દુઃખ વધે છે.
ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ચૂંટણીમાં મતદાન કરવા માટેનું ઓળખપત્ર આપવા માટે કોણ અધિકૃત છે ?

તાલુકા વિકાસ અધિકારી
ભારતીય ચૂંટણી પંચ
પોલીસ કમિશ્રર
પુરવઠા અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક્ક નથી ?

ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક
સ્વતંત્રતાનો હક્ક
મિલકતના હક્કો
સમાનતાનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP