Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

ગિજુભાઈ બધેકા
ઇશ્વર પરમાર
જગદીશ ભટ્ટ
સાં. જે. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ?

Delimitation
Denomination
Demonetisation
Derecognisation

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ?

રા. વિ. પાઠક
કનૈયાલાલ મુનશી
સુરેશ જોશી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP