Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

ઇશ્વર પરમાર
જગદીશ ભટ્ટ
સાં. જે. પટેલ
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારતને આર્થિક રીતે સ્વાવલંબિત કરવા 'Make in India'નું સૂત્ર આપનાર પ્રધાનમંત્રી.

મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી
મા. શ્રી મનમોહનસીંઘ
મા. શ્રી અટલબિહારી વાજપેયી
મા. શ્રી દેવગોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને 3-ફેઝ વીજ પુરવઠો ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ?

ગ્રામ ઉજાલા યોજના
જ્યોતિગ્રામ યોજના
દીપક્રાંતિ યોજના
ગ્રામ વીજક્રાંતિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP