Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

ગિજુભાઈ બધેકા
જગદીશ ભટ્ટ
ઇશ્વર પરમાર
સાં. જે. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને 3-ફેઝ વીજ પુરવઠો ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ?

ગ્રામ ઉજાલા યોજના
દીપક્રાંતિ યોજના
ગ્રામ વીજક્રાંતિ યોજના
જ્યોતિગ્રામ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP