Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

ઇશ્વર પરમાર
ગિજુભાઈ બધેકા
જગદીશ ભટ્ટ
સાં. જે. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ?

સુરેશ જોશી
કનૈયાલાલ મુનશી
રા. વિ. પાઠક
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP