Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

જગદીશ ભટ્ટ
ઇશ્વર પરમાર
સાં. જે. પટેલ
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

શ્રદ્ધા ત્રિવેદી
યશવંત મહેતા
સાંકળચંદ પટેલ
ફિલિપ ક્લાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP