Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
"રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ?

સી. કે. નાયડુ
પટૌડી
જયપાલસિંહ
મેજર ધ્યાનચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે
શ્રીમદ્ રાજચંદ્ર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ?

ઉશનસ્‌
રાજેન્દ્ર શાહ
માધવ રામાનુજ
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP