Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ?

મુખ્યમંત્રી દ્વારા
જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી
પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા
મતદારો દ્વારા સીધી ચૂંટણીથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

યશવંત મહેતા
ફિલિપ ક્લાર્ક
શ્રદ્ધા ત્રિવેદી
સાંકળચંદ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP