DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્યા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગવેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે : 15 વર્ષ 9 વર્ષ 21 વર્ષ 18 વર્ષ 15 વર્ષ 9 વર્ષ 21 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એન્દ્રે બેતેં મેક્સ વેબર એમીલ દર્ખીમ એમ.એન. શ્રીનિવાસ એન્દ્રે બેતેં મેક્સ વેબર એમીલ દર્ખીમ એમ.એન. શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતનાં બીજા મુખ્ય મંત્રી કોણ હતા ? હિતેન્દ્ર દેસાઈ બલવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઈ બલવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ? એમ. બાલમુરલીકૃષ્ણ આર. આર. કેશવમૂર્તી કે.વી. કૃષ્ણા પ્રસાદ કદરી ગોપાલનાથ એમ. બાલમુરલીકૃષ્ણ આર. આર. કેશવમૂર્તી કે.વી. કૃષ્ણા પ્રસાદ કદરી ગોપાલનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ‘ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ? અમદાવાદ જુનાગઢ સુરેંદ્રનગર કચ્છ અમદાવાદ જુનાગઢ સુરેંદ્રનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP