DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્યા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? ઋગવેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગવેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ટેંકનો ¾ ભાગ પાણીથી ભરેલો છે. તેમાં 5 લિટર ઉમેરતા, ટેંક ⅘ ભરાઈ જાય છે. ટેંકની ક્ષમતા કેટલી છે ? 100 લિટર 80 લિટર 75 લિટર 120 લિટર 100 લિટર 80 લિટર 75 લિટર 120 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે : 21 વર્ષ 9 વર્ષ 15 વર્ષ 18 વર્ષ 21 વર્ષ 9 વર્ષ 15 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સ્વતંત્ર ભારતમાં પહેલી વાર રૂા. 1000 ની ચલણી નોટો કયારે બહાર પાડવામાં આવી હતી ? 1960 1950 1954 1966 1960 1950 1954 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ? કે.વી. કૃષ્ણા પ્રસાદ આર. આર. કેશવમૂર્તી એમ. બાલમુરલીકૃષ્ણ કદરી ગોપાલનાથ કે.વી. કૃષ્ણા પ્રસાદ આર. આર. કેશવમૂર્તી એમ. બાલમુરલીકૃષ્ણ કદરી ગોપાલનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ? નાઈકા દેવી મીનળ દેવી રાણી ઉદયમતી રાણી રૂડાબાઈ નાઈકા દેવી મીનળ દેવી રાણી ઉદયમતી રાણી રૂડાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP