DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્યા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગવેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ‘આર્ય સમાજ’ ની શરૂઆત ક્યાં થઈ ? બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? એન્થ્રાસાઈટ બિટુમિનસ લિગ્નાઈટ લિમોનાઈટ એન્થ્રાસાઈટ બિટુમિનસ લિગ્નાઈટ લિમોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? વિઠ્ઠલભાઈ પટેલ ડબલ્યૂ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ ઍન્ની બિસેન્ટ વિઠ્ઠલભાઈ પટેલ ડબલ્યૂ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ ઍન્ની બિસેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સૂર્યનો પ્રકાશ ___ નું સ્ત્રોત છે. વિટામીન A વિટામીન E વિટામીન D વિટામીન C વિટામીન A વિટામીન E વિટામીન D વિટામીન C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? કલમ 22 કલમ 7 કલમ 16 કલમ 29 કલમ 22 કલમ 7 કલમ 16 કલમ 29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP