DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

સાબરમતી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે.
A રસોઈયાની સામે બેઠો છે.
B નાઈની જમણે બેઠો છે.
દરજીની ડાબે ધોબી બેઠો છે.
C ની સામે D બેઠો છે.
A અને Bનો વ્યવસાય શું છે ?

ધોબી અને રસોઈયો
નાઈ અને રસોઈયો
દરજી અને રસોઈયો
દરજી અને નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?

કુતબુદ્દીન મોહમદ શાહ
મેહમૂદ બેગડા
દાઉદ ખાન
અહમદ શાહ-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP