DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

મેક્સ વેબર
એન્દ્રે બેતેં
એમ.એન. શ્રીનિવાસ
એમીલ દર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નિતી આયોગનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ?

અમિતાભ કાંત
બિમલ જાલન
વાય.વી.રેડ્ડી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

જેમ્સ ટેઈલર
બેનેગલ રામા રાવ
સી.ડી. દેશમુખ
ઓર્સ્બોન સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP