DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

મેક્સ વેબર
એમ.એન. શ્રીનિવાસ
એન્દ્રે બેતેં
એમીલ દર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
‘‘પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઈતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે.’’ આ કથન કોનું છે ?

ઓગષ્ટ કાંત
કાર્લ માર્કસ
બી.એફ. સ્કીનર
એમ. એન. રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન
સોડિયમ અને પોટેશિયમ આયન
કેલ્શિયમ અને પોટેશિયમ આયન
સોડિયમ અને કેલ્શિયમ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

ખેડા સત્યાગ્રહ
સાબરમતી સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP