DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

ઈરાવતી કર્વે
વિશ્વનાથ મોહન
યોગેન્દ્ર સિંહ
એમ. એન. શ્રીનિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

પોટેશિયમ-8 ડેટીંગ
કાર્બન-8 ડેટીંગ
કાર્બન-14 ડેટીંગ
પોટેશિયમ-14 ડેટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
હરિયાણા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP