DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? ઈરાવતી કર્વે વિશ્વનાથ મોહન યોગેન્દ્ર સિંહ એમ. એન. શ્રીનિવાસ ઈરાવતી કર્વે વિશ્વનાથ મોહન યોગેન્દ્ર સિંહ એમ. એન. શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ? કેરોલીન મે સ્ટીફન જોન્સ મેક્સ વેબર મ્યુલર ક્રિશ્ચયન કેરોલીન મે સ્ટીફન જોન્સ મેક્સ વેબર મ્યુલર ક્રિશ્ચયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામીન મદદરૂપ છે ? વિટામીન K વિટામીન D વિટામીન E વિટામીન A વિટામીન K વિટામીન D વિટામીન E વિટામીન A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે ? બ્રહ્મપુત્ર કૃષ્ણા ગંગા કાવેરી બ્રહ્મપુત્ર કૃષ્ણા ગંગા કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જો AHMEDABAD = BINFEBCBE તો BARODA = ? DBRTFB CBSPEB CDTPFD CBQNEB DBRTFB CBSPEB CDTPFD CBQNEB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP