DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? યોગેન્દ્ર સિંહ વિશ્વનાથ મોહન એમ. એન. શ્રીનિવાસ ઈરાવતી કર્વે યોગેન્દ્ર સિંહ વિશ્વનાથ મોહન એમ. એન. શ્રીનિવાસ ઈરાવતી કર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નર્મદા નદીનું ઉગમ સ્થાન ક્યાં છે ? અમરકંટક બ્રહ્મગિરી સાતપૂડા પશ્ચિમ ઘાટ અમરકંટક બ્રહ્મગિરી સાતપૂડા પશ્ચિમ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં ગિર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું હતું. તેનું નામ જણાવો. હનુમાન રામ લક્ષ્મણ આપેલ પૈકી એક પણ નહીં હનુમાન રામ લક્ષ્મણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે : 18 વર્ષ 21 વર્ષ 15 વર્ષ 9 વર્ષ 18 વર્ષ 21 વર્ષ 15 વર્ષ 9 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) Amazon.com નું મુખ્યાલય ક્યાં છે ? ન્યૂયોર્ક લંડન વિએના વૉશિંગ્ટન ન્યૂયોર્ક લંડન વિએના વૉશિંગ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ? બિહાર અને મેઘાલય જમ્મુ -કાશ્મિર અને આસામ હિમાચલ અને પંજાબ અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ બિહાર અને મેઘાલય જમ્મુ -કાશ્મિર અને આસામ હિમાચલ અને પંજાબ અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP