DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન
સોડિયમ અને કેલ્શિયમ આયન
કેલ્શિયમ અને પોટેશિયમ આયન
સોડિયમ અને પોટેશિયમ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ?

482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

ઓર્સ્બોન સ્મિથ
સી.ડી. દેશમુખ
જેમ્સ ટેઈલર
બેનેગલ રામા રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP