DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ચિકનગુનિયા શાનાથી થાય છે ? બેક્ટેરિયા ચેપી મચ્છર પ્રદૂષિત જળ પ્રદૂષિત હવા બેક્ટેરિયા ચેપી મચ્છર પ્રદૂષિત જળ પ્રદૂષિત હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A રસોઈયાની સામે બેઠો છે. B નાઈની જમણે બેઠો છે. દરજીની ડાબે ધોબી બેઠો છે. C ની સામે D બેઠો છે. A અને Bનો વ્યવસાય શું છે ? ધોબી અને રસોઈયો દરજી અને રસોઈયો દરજી અને નાઈ નાઈ અને રસોઈયો ધોબી અને રસોઈયો દરજી અને રસોઈયો દરજી અને નાઈ નાઈ અને રસોઈયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ? કદરી ગોપાલનાથ કે.વી. કૃષ્ણા પ્રસાદ એમ. બાલમુરલીકૃષ્ણ આર. આર. કેશવમૂર્તી કદરી ગોપાલનાથ કે.વી. કૃષ્ણા પ્રસાદ એમ. બાલમુરલીકૃષ્ણ આર. આર. કેશવમૂર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ? પોટેશિયમ ક્લોરાઇડ સલ્ફર ડાઈઓક્સાઈડ સોડિયમ ક્લોરાઈડ કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ ક્લોરાઇડ સલ્ફર ડાઈઓક્સાઈડ સોડિયમ ક્લોરાઈડ કેલ્શિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એમ.એન. શ્રીનિવાસ એમીલ દર્ખીમ એન્દ્રે બેતેં મેક્સ વેબર એમ.એન. શ્રીનિવાસ એમીલ દર્ખીમ એન્દ્રે બેતેં મેક્સ વેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ‘ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ અમદાવાદ સુરેંદ્રનગર જુનાગઢ કચ્છ અમદાવાદ સુરેંદ્રનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP