DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ?

મીનળ દેવી
રાણી ઉદયમતી
રાણી રૂડાબાઈ
નાઈકા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

ઓર્સ્બોન સ્મિથ
સી.ડી. દેશમુખ
બેનેગલ રામા રાવ
જેમ્સ ટેઈલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ?

સલ્ફર ડાઈઓક્સાઈડ
કેલ્શિયમ સલ્ફેટ
સોડિયમ ક્લોરાઈડ
પોટેશિયમ ક્લોરાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો :

હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે.
હિન્દુઓ પૂરતો સીમિત છે.
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ?

કન્યાકુમારી
પૉક પોઈન્ટ
લક્ષ્ય પોઈન્ટ
ઈન્દિરા પોઈન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP