DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ?

નાઈકા દેવી
મીનળ દેવી
રાણી ઉદયમતી
રાણી રૂડાબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કર્ણદેવ
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
ભીમદેવ-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન
સોડિયમ અને પોટેશિયમ આયન
સોડિયમ અને કેલ્શિયમ આયન
કેલ્શિયમ અને પોટેશિયમ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP