DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?

મેહમૂદ બેગડા
દાઉદ ખાન
અહમદ શાહ-1
કુતબુદ્દીન મોહમદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એમીલ દર્ખીમ
એન્દ્રે બેતેં
એમ.એન. શ્રીનિવાસ
મેક્સ વેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં :

1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો.
1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો.
1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મૅચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો ?

ઓસ્ટ્રેલિયા
પાકિસ્તાન
ઈંગ્લેન્ડ
વેસ્ટ ઈન્ડિઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે.
A રસોઈયાની સામે બેઠો છે.
B નાઈની જમણે બેઠો છે.
દરજીની ડાબે ધોબી બેઠો છે.
C ની સામે D બેઠો છે.
A અને Bનો વ્યવસાય શું છે ?

દરજી અને રસોઈયો
નાઈ અને રસોઈયો
દરજી અને નાઈ
ધોબી અને રસોઈયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP