DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? જામ રણજીત સિંહજી પ્રતાપ સિંહ દિગ્વિજય સિંહજી સયાજીરાવ ગાયકવાડ જામ રણજીત સિંહજી પ્રતાપ સિંહ દિગ્વિજય સિંહજી સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું ? શાહજહાં ઔરંગઝેબ હુમાયુ અકબર શાહજહાં ઔરંગઝેબ હુમાયુ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? મેક્સ વેબર એમીલ દર્ખીમ એમ.એન. શ્રીનિવાસ એન્દ્રે બેતેં મેક્સ વેબર એમીલ દર્ખીમ એમ.એન. શ્રીનિવાસ એન્દ્રે બેતેં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ચિકનગુનિયા શાનાથી થાય છે ? પ્રદૂષિત જળ ચેપી મચ્છર બેક્ટેરિયા પ્રદૂષિત હવા પ્રદૂષિત જળ ચેપી મચ્છર બેક્ટેરિયા પ્રદૂષિત હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો : ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP