DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ‘આર્ય સમાજ’ ની શરૂઆત ક્યાં થઈ ? મહારાષ્ટ્ર બંગાળ પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ પંજાબ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ? હિમાચલ અને પંજાબ અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ બિહાર અને મેઘાલય જમ્મુ -કાશ્મિર અને આસામ હિમાચલ અને પંજાબ અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ બિહાર અને મેઘાલય જમ્મુ -કાશ્મિર અને આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ‘ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ? અમદાવાદ સુરેંદ્રનગર જુનાગઢ કચ્છ અમદાવાદ સુરેંદ્રનગર જુનાગઢ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? વિઠ્ઠલભાઈ પટેલ એ. ઓ. હ્યુમ ડબલ્યૂ. સી. બેનર્જી ઍન્ની બિસેન્ટ વિઠ્ઠલભાઈ પટેલ એ. ઓ. હ્યુમ ડબલ્યૂ. સી. બેનર્જી ઍન્ની બિસેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? મેહમૂદ બેગડા દાઉદ ખાન કુતબુદ્દીન મોહમદ શાહ અહમદ શાહ-1 મેહમૂદ બેગડા દાઉદ ખાન કુતબુદ્દીન મોહમદ શાહ અહમદ શાહ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ? 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP