Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
કહેવતનો અર્થ લખો : ભેંસ આગળ ભાગવત.

અણસમજુ ને ઉપદેશ નકામો હોય છે.
સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ.
ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ.
ભાગવતથી ભેસનો ઉદ્ધાર થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
ચિકનગુનિયા રોગ નીચેનામાંથી શાના કારણે થાય છે ?

હાડકાનો ઘસારો
હિમોગ્લોબીનની ઉણપ
બૅક્ટેરિયા
વાઈરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP