ભારતનું બંધારણ (Constitution Of India)
આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ?

કરમાંથી વસૂલાત
આકસ્મિક નિધિ
સંમિત નિધિ
નાણાપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

લોકસભા અને રાજ્યસભા
રાષ્ટ્રપતિ
કેબિનેટ મિનીસ્ટ્રી
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ?

રાજ્ય સભાના સભ્ય
સંસદીય સચિવ
ઉદ્યોગ મંત્રીશ્રી
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના સૌપ્રથમ નાયબ અધ્યક્ષનું નામ જણાવો.

હુકમસિંહ ભટીન્ડા
એમ. એ. આયંગર
પી. જી. માવલંકર
એસ. વી. ક્રિશ્નમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP