ભારતનું બંધારણ (Constitution Of India) આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ? આકસ્મિક નિધિ સંમિત નિધિ નાણાપંચ કરમાંથી વસૂલાત આકસ્મિક નિધિ સંમિત નિધિ નાણાપંચ કરમાંથી વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ? આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ? 9મી ફેબ્રુઆરી 16મી જાન્યુઆરી 3જી જાન્યુઆરી 11મી જાન્યુઆરી 9મી ફેબ્રુઆરી 16મી જાન્યુઆરી 3જી જાન્યુઆરી 11મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ ? 1951 1956 1955 1961 1951 1956 1955 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે ? ચોથા એક પણ નહીં છઠ્ઠા પાંચમાં ચોથા એક પણ નહીં છઠ્ઠા પાંચમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? અનુચ્છેદ 17 અનુચ્છેદ 15 અનુચ્છેદ 14 અનુચ્છેદ 16 અનુચ્છેદ 17 અનુચ્છેદ 15 અનુચ્છેદ 14 અનુચ્છેદ 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP