ભારતનું બંધારણ (Constitution Of India)
આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ?

આકસ્મિક નિધિ
સંમિત નિધિ
નાણાપંચ
કરમાંથી વસૂલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો.

વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે
મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે.
જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે
નાણામંત્રી રાજીનામું આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ?

લોર્ડ જોટકાફે
લોર્ડ મેકોલ
લોર્ડ કર્ઝન
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

સામાજિક પછાત વર્ગ
આર્થિક પછાત વર્ગ
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ
સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP