Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કોક દિન ઇદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જીંદગીના મોજા' પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે?

મકરંદ દવે
જયંત પાઠક
તારક મહેતા
સુકન્યા ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
દાંડીકૂચ ક્યા સત્યાગ્રહનો ભાગ છે ?

ખેડા સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

કનૈયાલાલ મુન્શી
પન્નાલાલ પટેલ
રામનારાયણ પાઠક
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP