Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે ?

હરિકૃષ્ણભાઈ પાઠક
કિશોરભાઈ મકવાણા
ભાગ્યેશભાઈ જહા
ડૉ. કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
"એ દિવસ ક્યારે આવશે જ્યારે ભારત દેશ ગરીબી મુક્ત થાય ” – આ વિધાનમાં ક્યારે ___જ્યારે શબ્દોનો પ્રકાર ક્યો છે ?

સંયોજન
એક પણ નહીં
સર્વનામ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP