ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

બ.ક. ઠાકોર
દામોદર બોટાદકર
રણજિતરામ મહેતા
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ?

શિવપ્રકાશ
ગોપીક્રિષ્ના
પુટપ્પા
અનંતમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ?

રમણલાલ વ. દેસાઈ
મણિલાલ દ્વિવેદી
મણિશંકર રત્નજી ભટ્ટ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ?

નરસિંહરાવ દિવેટીયા
ચંદ્રકાંત બક્ષી
જુગતરામ દવે
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP