ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રકલામાં મહત્ત્વના મનાતા ‘મુદ્રારાક્ષસ’ના રચયિતા કોણ છે ? વિશાખાદત્ત શિવાનંદ વિષ્ણુ શર્મા પાણિની વિશાખાદત્ત શિવાનંદ વિષ્ણુ શર્મા પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. પરિત્રાણ ઉપક્રમ સ્પંદન અનિમેષ પરિત્રાણ ઉપક્રમ સ્પંદન અનિમેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુમાર સામયિકના તંત્રી કોણ છે ? ચંદ્રકાન્ત શેઠ કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ ચંદ્રકાન્ત શેઠ કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. માતર વડોદરા પાલનપુર રાજપીપળા માતર વડોદરા પાલનપુર રાજપીપળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નવલરામ પંડ્યા દલપતરામ દુર્ગારામ મહેતાજી નર્મદ નવલરામ પંડ્યા દલપતરામ દુર્ગારામ મહેતાજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP