ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ?

દિવ્યચક્ષુ
ભારેલો અગ્નિ
ગ્રામ લક્ષ્મી
ઝંઝાવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ?

12 ફેબ્રુઆરી, 1915
18 એપ્રિલ, 1915
25 મે, 1915
9 જાન્યુઆરી, 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP