Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ?

જળવિવાદ માટે
મંદિરો માટે
ઉપગ્રહ છોડવા માટે
કુંભમેળા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘ઉતાવળે આંબા ન પાકે' કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે ?

ધરમ કરતાં ધાડ પડી
નવી ગિલ્લી નવો દાવ
આપેલ પૈકી એક પણ નહીં
ધીરજનાં ફળ મીઠાં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
“જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત“ એમ કોણે કહ્યું છે ?

મહાદેવભાઇ દેસાઈ
કવિ ખબરદાર
ગાંધીજી
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP