બાયોલોજી (Biology) વનસ્પતિઓને કુલજાતિ કે તેના નિવાસસ્થાન પ્રમાણે પ્રદર્શિત કરેલી હોય છે. કારણ કે... વધુ સુંદર દેખાવ માટે સ્વયં સૂચિત કે નિદર્શન હેતુ માટે અભ્યાસ સરળ થાય. સ્વ-અભ્યાસ માટે વધુ સુંદર દેખાવ માટે સ્વયં સૂચિત કે નિદર્શન હેતુ માટે અભ્યાસ સરળ થાય. સ્વ-અભ્યાસ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ? આઈકલર કરોલસ લિનિયસ આર.એચ. વ્હીટેકર થીઓફેસ્ટસ આઈકલર કરોલસ લિનિયસ આર.એચ. વ્હીટેકર થીઓફેસ્ટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાહક RNA નો અણુ 3D માં કેવો દેખાય છે ? S - આકાર Y – આકાર L - આકાર E - આકાર S - આકાર Y – આકાર L - આકાર E - આકાર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : t - RNA ના મોડેલ દ્વારા.)
બાયોલોજી (Biology) કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ સંકળાતા રચાતા સંકુલને શું કહે છે ? પોલિપેપ્ટાઈડ પોલિમર પોલિસેકેરાઈડ પોલિઝોમ્સ પોલિપેપ્ટાઈડ પોલિમર પોલિસેકેરાઈડ પોલિઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક કે વધુ કોષકેન્દ્ર ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ? અમીબા આપેલ તમામ ઓપેલીના યુગ્લીના અમીબા આપેલ તમામ ઓપેલીના યુગ્લીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP