Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““પૂર્વાલાપ''ના રચયિતા મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી શ્રીધરાણી રા. વિ. પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી શ્રીધરાણી રા. વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 20% 21% 10% 100% 20% 21% 10% 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ છે ? ઘરજમાઈ ચોપગું મુખચંદ્ર લેભાગુ ઘરજમાઈ ચોપગું મુખચંદ્ર લેભાગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar "અતિજ્ઞાન''ના રચયિતા કવિ કાન્ત છે, આ “અતિજ્ઞાન" શું છે ? નાટક મહાકાવ્ય કરુણ પ્રશસ્તિ ખંડકાવ્ય નાટક મહાકાવ્ય કરુણ પ્રશસ્તિ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્રામગૃહનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો ? સરાઈ બધા વિકલ્પો સાચા છે પથિકાશ્રમ ઘર્મશાળા સરાઈ બધા વિકલ્પો સાચા છે પથિકાશ્રમ ઘર્મશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ? હર્ષવર્ધન ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) ચંદ્રગુપ્ત મૌર્ય અકબર હર્ષવર્ધન ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) ચંદ્રગુપ્ત મૌર્ય અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP