Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
જો એક ચોક્ક્સ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય, તો તેજ રકમ ત્રણ ગણી કેટલા સમયમાં થશે ?

10.5 વર્ષ
18 વર્ષ
14 વર્ષ
21 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ?

મહાત્મા ગાંધીજી
મોતીલાલ નહેરુ
લોકમાન્ય ટિળક
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP