Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ચરક
વરાહમિહિર
સુશ્રુત
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સમાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

સારા માર્ગો
વિશાળ દરિયા કિનારો
ગૌહત્યા સંબંધી
દારૂબંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP