Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ભાસ્કરાચાર્ય
ચરક
સુશ્રુત
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષનું નામ જણાવો.

ચીનુ મોદી
યોગેશ ગઢવી
કુમારપાળ દેસાઈ
સિતાંશુ યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ?

પ્રેરક વાક્ય
સંયુક્ત વાક્ય
સાદું વાક્ય
સંકુલ વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP