Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District બાળ શિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. માનભાઈ ભટ્ટ ગીજુભાઈ બધેકા મનુભાઈ પંચોલી ઠક્કરબાપા માનભાઈ ભટ્ટ ગીજુભાઈ બધેકા મનુભાઈ પંચોલી ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.' - આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ? ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક કૃદંત ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જુઓ, પેલો ચોર ભાગ્યો !' - 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ? સ્વવાચક સર્વનામ દર્શક સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ સ્વવાચક સર્વનામ દર્શક સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી નરેન્દ્ર મોદી રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી નરેન્દ્ર મોદી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? રામાયણ ભગવત્ ગીતા મહાભારત કથોપનિષદ રામાયણ ભગવત્ ગીતા મહાભારત કથોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ? વીર સાવરકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી બાબાસાહેબ આંબેડકર વીર સાવરકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP