Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
કયું વાક્યુ સાચું ?

દરેક વિદ્યાર્થીઓને ...
દરેકે વિદ્યાર્થીઓને ...
દરેક વિદ્યાર્થીને ...
દરેક-દરેક વિદ્યાર્થીઓને ...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

બન્ને છેડા ખૂલ્લા
બન્ને છેડા બંધ
એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ
બધા પ્રકારના નળાકારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘જય હિન્દ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નહેરૂ
ઈન્દિરા ગાંધી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP