Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘જય હિન્દ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

જવાહરલાલ નહેરૂ
સુભાષચંદ્ર બોઝ
ઈન્દિરા ગાંધી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

પ્રહલાદ પારેખ
રાવજી પટેલ
ઝવેરચંદ મેઘાણી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP