Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નીચેની સંખ્યાઓના જૂથ પૈકી કયું જૂથ પ્રમાણમાં નથી ? 3, 21, 5, 35 4, 8, 10, 20 2, 11, 4, 21 2, 7, 14, 49 3, 21, 5, 35 4, 8, 10, 20 2, 11, 4, 21 2, 7, 14, 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ચેમ્સફર્ડ નિક્સન ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન ચેમ્સફર્ડ નિક્સન ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડે છે ? લંબચોરસ વર્તુળ ચોરસ ચતુષ્કોણ લંબચોરસ વર્તુળ ચોરસ ચતુષ્કોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘ગુજરાત’ શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગુર્જરભૂમિ ગૂર્જરપ્રદેશ ગુર્જરત્રા ગૂર્જરદેશ ગુર્જરભૂમિ ગૂર્જરપ્રદેશ ગુર્જરત્રા ગૂર્જરદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીત-ગુર્જરી ગીતમાધુરી ગીતાંજલિ ગીતાગૂર્જરી ગીત-ગુર્જરી ગીતમાધુરી ગીતાંજલિ ગીતાગૂર્જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP