Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નીચેની સંખ્યાઓના જૂથ પૈકી કયું જૂથ પ્રમાણમાં નથી ? 4, 8, 10, 20 2, 7, 14, 49 2, 11, 4, 21 3, 21, 5, 35 4, 8, 10, 20 2, 7, 14, 49 2, 11, 4, 21 3, 21, 5, 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મહારાણા પ્રતાપ ગાયકવાડ પૃથ્વીરાજ ચૌહાણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મહારાણા પ્રતાપ ગાયકવાડ પૃથ્વીરાજ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? કનૈયાલાલ મુનશી નંદશંકર ર.વ. દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નંદશંકર ર.વ. દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ક્યું વાક્ય બેહૂદું છે ? હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? દલપતરામ ગોવર્ધનરામ નર્મદ નવલરામ દલપતરામ ગોવર્ધનરામ નર્મદ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ? લાલબહાદુર શાસ્ત્રી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ લાલબહાદુર શાસ્ત્રી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP