Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
જવાહરલાલ નહેરુ
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ?

સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નહેરૂ
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

ઉમાશંકર જોષી
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP