Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

બોટાદકર
ઉમાશંકર જોષી
સુંદરમ્
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘જય હિન્દ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

ગાંધીજી
જવાહરલાલ નહેરૂ
ઈન્દિરા ગાંધી
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘ગુજરાત’ શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ?

ગુર્જરભૂમિ
ગુર્જરત્રા
ગૂર્જરપ્રદેશ
ગૂર્જરદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP