Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ?

ગીતમાધુરી
ગીતાંજલિ
ગીતાગૂર્જરી
ગીત-ગુર્જરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

બોટાદકર
ઉમાશંકર જોષી
સુંદરમ્
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP