Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

ઝવેરચંદ મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા
વિનોબા ભાવે
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ?

રવી + ઇન્દ્ર
રવિ + ઊન્દ્ર
રવિ + ઇન્દ્ર
રિવિ + ઇન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
કયું વાક્યુ સાચું ?

દરેક વિદ્યાર્થીઓને ...
દરેક વિદ્યાર્થીને ...
દરેકે વિદ્યાર્થીઓને ...
દરેક-દરેક વિદ્યાર્થીઓને ...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP