બાયોલોજી (Biology)
પ્રાણીઉદ્યાનમાં કયા વિભાગો હોય છે ?

સંશોધન વિભાગ
પશુચિકિત્સા વિભાગ
વહિવટી વિભાગ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તમાકુમાં કિર્મિર રોગ માટેના રોગકારક સજીવ ટી. એમ. વી. છે તેવું કોણે દર્શાવ્યું ?

ઈવાનોવ્સકી
ડાયનર
પાશ્વર
આઈકલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસપટલનું ફ્લુઇડ - મોઝેઇક મોડલ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ?

રોબર્ટ હૂક
રોબર્ટ્સન
સિંગર અને નિકોલ્સન
રોબર્ટ બ્રાઉન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિરોઈડ્સ દ્વારા બટાટા અને માનવમાં અનુક્રમે કયા રોગ થાય છે ?

તંતુમય ગ્રંથીલ, અલ્ઝાઈમર
કિર્મિર, ડાયાબિટીસ
ક્લોરોસીસ, અલ્ઝાઈમર
અલ્ઝાઈમર, તંતુમય ગ્રંથીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP