Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ?

સરદારસિંહ રાણા
શ્યામજી કૃષ્ણ વર્મા
વિઠ્ઠલભાઈ પટેલ
મદનલાલ ઢીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

ઉમાશંકર જોશી
જી. શંકર કુરૂપ
વિષ્ણુ ડે
આશાપૂર્ણા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ?

અભ્યાગત - અતિથિ
અલૌકિક - દિવ્ય
ગંભીર - છીછરું
ઉપહાસ - મશ્કરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP