બાયોલોજી (Biology)
કયા પ્રકારના વિભાજનને લીધે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ?

સમવિભાજન
સમવિભાજન અને અસમભાજન
અસમભાજન
અર્ધસૂત્રીભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્રવ્યચક્રોનું સંતુલન સજીવની કઈ ઘટના દ્વારા જળવાય છે ?

મૃત્યુ
અનુકૂલન
ચયાપચય
ભિન્નતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કણાભસૂત્રનો વ્યાસ અને લંબાઈ અનુક્રમે કેટલી હોય છે ?

1.0 - 4.1 μ અને 0.2 - 1.0 μ
4 μ અને 3 - 5 μ
2.0 - 0.1 μ અને 0.1 - 1.4 μ
0.2 - 1.0 μ અને 1.0 - 4.1 μ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP