Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2100 રૂપિયા
2200 રૂપિયા
2000 રૂપિયા
2300 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ?

રમતના અમ્યાયરને
રમતની ટીમને
રમતના ખેલાડીને
રમતના કોચને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP