ભારતનો ઈતિહાસ (History of India)
'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ?

સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ
નિઝામુદ્દીન ઓલિયા
કબીર
શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

વરાહમિહિર
સુશ્રુત
ભાસ્કરાચાર્ય
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ડેવીડ હેર
આપેલ પૈકી એક પણ નહીં
હેનરી દેરોઝિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

મહાદેવ દેસાઈ
ગાંધીજી
નારાયણ દેસાઈ
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP