ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ નિઝામુદ્દીન ઓલિયા શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી કબીર સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ નિઝામુદ્દીન ઓલિયા શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 10 ડિસેમ્બર, 1829 4 ઓગસ્ટ, 1811 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 10 ડિસેમ્બર, 1829 4 ઓગસ્ટ, 1811 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી ? ઈ.સ. 1908 ઈ.સ. 1907 ઈ.સ. 1905 ઈ.સ. 1906 ઈ.સ. 1908 ઈ.સ. 1907 ઈ.સ. 1905 ઈ.સ. 1906 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ? તક્ષશિલા વિશ્વવિદ્યાલય વિક્રમશીલા વિશ્વવિદ્યાલય નાલંદા વિશ્વવિદ્યાલય વલ્લભી તક્ષશિલા વિશ્વવિદ્યાલય વિક્રમશીલા વિશ્વવિદ્યાલય નાલંદા વિશ્વવિદ્યાલય વલ્લભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ? પંડિત નેહરુ મદનમોહન માલવીયા ગાંધીજી ચિત્તરંજનદાસ દેશબંધુ પંડિત નેહરુ મદનમોહન માલવીયા ગાંધીજી ચિત્તરંજનદાસ દેશબંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ? 1931 1932 1930 1935 1931 1932 1930 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP