ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ નિઝામુદ્દીન ઓલિયા શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી કબીર સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ નિઝામુદ્દીન ઓલિયા શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? જતીન દાસ મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા સુભાષચંદ્ર બોઝ જતીન દાસ મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા ? ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ ધી ઈન્ડિયન વોઈસ ધી ઈન્ડિયન અનરેસ્ટ ધી ઈન્ડિયા હાઉસ ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ ધી ઈન્ડિયન વોઈસ ધી ઈન્ડિયન અનરેસ્ટ ધી ઈન્ડિયા હાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં શહેરી વસતીનું પ્રમાણ સૌથી વધુ છે ? મહારાષ્ટ્ર કેરળ મિઝોરમ તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ મિઝોરમ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? પથ્થરમાંથી માટીમાંથી લાકડામાંથી અકીકમાંથી પથ્થરમાંથી માટીમાંથી લાકડામાંથી અકીકમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી ? ટીન પારો એલ્યુમિનિયમ ગંધક ટીન પારો એલ્યુમિનિયમ ગંધક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP