ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? નિઝામુદ્દીન ઓલિયા કબીર સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન ઓલિયા કબીર સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્યની ભાષા... પ્રાકૃત છે. અર્ધમાગધી છે. સંસ્કૃત છે. પાલી છે. પ્રાકૃત છે. અર્ધમાગધી છે. સંસ્કૃત છે. પાલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યાં આવેલું છે ? દિલ્હી મુંબઈ બેંગલુરુ જયપુર દિલ્હી મુંબઈ બેંગલુરુ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલ છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઝારખંડ બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઝારખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી 2) સ્વદેશી મિત્ર મંડળ 3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 4) ઝંડા સત્યાગ્રહ A) નાગપુર B) મુંબઈ C) બંગાળ D) અમદાવાદ 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-D, 3-C, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP