ભારતનો ઈતિહાસ (History of India)
'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ?

નિઝામુદ્દીન ઓલિયા
કબીર
સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ
શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.
1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી
2) સ્વદેશી મિત્ર મંડળ
3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
4) ઝંડા સત્યાગ્રહ
A) નાગપુર
B) મુંબઈ
C) બંગાળ
D) અમદાવાદ

1-C, 2-B, 3-A, 4-D
1-B, 2-A, 3-D, 4-C
1-D, 2-C, 3-B, 4-A
1-A, 2-D, 3-C, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ?

16 ઓકટોબર
25 સપ્ટેમ્બર
25 ઓક્ટોબર
16 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP