ભારતનો ઈતિહાસ (History of India)
'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ?

નિઝામુદ્દીન ઓલિયા
શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી
કબીર
સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

ડૉ.રાજેન્દ્રપ્રસાદ
જવાહરલાલ નેહરુ
જે.બી કૃપલાણી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ?

એક્ટ - VIII
એક્ટ - VI
એક્ટ - V
એક્ટ - III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ?

મોહેં-જો-દરો
હડપ્પા
મેહરગઢ
ધોળાવીરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP