બાયોલોજી (Biology) પક્ષી અને સસ્તન વર્ગનાં પ્રાણીઓના મૃતદેહોની આબેહૂબ દેહરચના કેવી રીતે જળવાય છે ? મારીને તેને ઢાંકીને તેના મૃતદેહને સૂકવીને સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને મૃતદેહમાં મસાલા ભરીને મારીને તેને ઢાંકીને તેના મૃતદેહને સૂકવીને સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને મૃતદેહમાં મસાલા ભરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાણીની ઊંચી ગુપ્ત ઉષ્માની એક સાચી લાક્ષણિકતા કઈ ? પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી. સરોવરનું પાણી બરફ બનતું નથી. શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે. વનસ્પતિમાં રસારોહણ જળવાય છે. પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી. સરોવરનું પાણી બરફ બનતું નથી. શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે. વનસ્પતિમાં રસારોહણ જળવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ? દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશી સંવર્ધન વખતે કેલસની જાળવણી માટેનું માધ્યમ ___ IBA 2-4-D અગર અગર જેલ આગારોઝ જેલ IBA 2-4-D અગર અગર જેલ આગારોઝ જેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી જીવંત વનસ્પતિઓનો ઉપયોગ સંશોધન માટે કયા ક્ષેત્રની એકત્રીત માહિતી મેળવવા થાય છે ? અંતઃસ્થવિદ્યા આપેલ તમામ કોષવિદ્યા ભ્રુણવિદ્યા અંતઃસ્થવિદ્યા આપેલ તમામ કોષવિદ્યા ભ્રુણવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફોસ્ફૅટને એક પ્રક્રિયાર્થી પાસેથી બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાણ કરી આપે તેને શું કહેવાય ? હાઈડ્રોલેઝિસ ટ્રાન્સફરેઝ આઈસોમરેઝ સિન્થેટેઝ હાઈડ્રોલેઝિસ ટ્રાન્સફરેઝ આઈસોમરેઝ સિન્થેટેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP