બાયોલોજી (Biology) નીચેનામાંથી એક જૂથ અસત્ય છે : નેશનલ બોટાનિકલ ગાર્ડન - લખનૌ સેન્ટ્રલ નેશનલ હર્બેરીયમ - કોલકાતા ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન - દેહરાદૂન લૉઈડ બોટાનિકલ ગાર્ડન - દાર્જિલિંગ નેશનલ બોટાનિકલ ગાર્ડન - લખનૌ સેન્ટ્રલ નેશનલ હર્બેરીયમ - કોલકાતા ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન - દેહરાદૂન લૉઈડ બોટાનિકલ ગાર્ડન - દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ? થીઓફેસ્ટસ વ્હીટેકર લિનિયસ આઈકલર થીઓફેસ્ટસ વ્હીટેકર લિનિયસ આઈકલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સહઘટક એટલે શું ? અકાર્બનિક ઘટકો આપેલ તમામ ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ એપોએન્ઝાઈમ અકાર્બનિક ઘટકો આપેલ તમામ ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ એપોએન્ઝાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ? એક પણ નહીં નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે. કબાટના ખાના બદલવામાં આવે છે. પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે. એક પણ નહીં નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે. કબાટના ખાના બદલવામાં આવે છે. પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજનનની પ્રક્રિયા થી નવા ઉત્પન્ન થયેલા સજીવો મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે. અનુકૂલન કરી શકતા નથી. ફરીથી પ્રજનન કરી શકતા નથી. પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે. મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે. અનુકૂલન કરી શકતા નથી. ફરીથી પ્રજનન કરી શકતા નથી. પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીન સંશ્લેષણ દરમિયાન કોષરસમાંથી રીબોઝોમ એમિનોએસિડના પ્રવાહમાંથી ચોક્કસ એમિનોએસિડ જે RNA મેળવે તે RNA ને શું કહે છે ? t - RNA m - RNA DNA r - RNA t - RNA m - RNA DNA r - RNA ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : એમિનોએસિડને કોષરસમાંથી રીબોઝોમ પર વહન કરાવતા RNA ને t - RNA કહે છે.)