Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
અનેક પ્રકારના કર્મકાંડો તથા સંસ્કારોનું વર્ણ કયા વેદમાં કરાયું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
અથર્વવેદ
ઋગ્વેદ
સામવેદ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ?

ત્રિભુવનદાસ લુહાર
મનુભાઈ પંચોળી
કુમારપાળ દેસાઈ
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP