ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ?

સમ્રાટ અશોક
કૃષ્ણદેવરાય
અકબર
છત્રપતિ શિવાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રામકૃષ્ણ પરમહંસ
રાજા રામમોહનરાય
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે.

સાંચીનો સ્તંભ
નંદનગઢનો સ્તંભ
લોહસ્તંભ
સારનાથનો સ્તંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

ક્રિપ્સ મિશન - 1940
કેબિનેટ મિશન યોજના - 1944
બીજી ગોળમેજી પરિષદ - 1936
સવિનય કાનૂનભંગની ચળવળ - 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ?

અથર્વવેદનો
રામાયણનો
મહાભારતનો
રાજતરંગિણીનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP