ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ? અકબર કૃષ્ણદેવરાય છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક અકબર કૃષ્ણદેવરાય છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1966 વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? સોમેશ્વર તૃતીય ચંદ્ર વિજયસેન બિલ્હણ સોમેશ્વર તૃતીય ચંદ્ર વિજયસેન બિલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગવર્નર જનરલ કોણ હતા ? ગોવિંદ વલ્લભ પંત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટ બેટન ગોવિંદ વલ્લભ પંત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટ બેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ એકેય નહીં બાળગંગાધર તિલક લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ એકેય નહીં બાળગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રાજા રામમોહનરાય રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમહંસ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાજા રામમોહનરાય રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમહંસ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP