ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. કણદેવ સોલંકી વલ્લભ મેવાડો ભકત શામ ભીમદેવ પ્રથમ કણદેવ સોલંકી વલ્લભ મેવાડો ભકત શામ ભીમદેવ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ દલાલ સુરેશ મહેતા સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ દલાલ સુરેશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગઝલકાર છે ? મનોજ ખંડેરિયા કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોલી દિલીપ રાણપુરા મનોજ ખંડેરિયા કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોલી દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રમણલાલ સોની સુરેશ દલાલ નિરંજન ભગત હરીન્દ્ર દવે રમણલાલ સોની સુરેશ દલાલ નિરંજન ભગત હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા. - આ કયો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ? નાયક શૈલી હોયસલ શૈલી મારું ગુર્જરશૈલી દ્રવિડ શૈલી નાયક શૈલી હોયસલ શૈલી મારું ગુર્જરશૈલી દ્રવિડ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP