ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. ભકત શામ કણદેવ સોલંકી વલ્લભ મેવાડો ભીમદેવ પ્રથમ ભકત શામ કણદેવ સોલંકી વલ્લભ મેવાડો ભીમદેવ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ? અખંડ ઝાલર વાગે ગઝલ સંહિતા ખારાં ઝરણાં ફટફટિયું અખંડ ઝાલર વાગે ગઝલ સંહિતા ખારાં ઝરણાં ફટફટિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. એક લાલની રાણી - હરીશ નાગ્રેચા ઔરંગઝેબ - ચિનુ મોદી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી એક લાલની રાણી - હરીશ નાગ્રેચા ઔરંગઝેબ - ચિનુ મોદી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આવો' કાવ્યમાં કવિએ 'અમે' શબ્દ કોના માટે વાપર્યો છે ? આત્મા પરમાત્મા પ્રભુ જીવાત્મા આત્મા પરમાત્મા પ્રભુ જીવાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવાલણી' વાર્તાના લેખકનું નામ જણાવો. મલયાનિલ સુંદરમ્ મુનશી ઉમાશંકર જોશી મલયાનિલ સુંદરમ્ મુનશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP