ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો.

વલ્લભ મેવાડો
ભીમદેવ પ્રથમ
કણદેવ સોલંકી
ભકત શામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

રામાનંદ સ્વામી
અખંડાનંદ સ્વામી
સ્વરૂપાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ?

શાંતિ શાહ
કૈલાસ બાજપેયી
નારાયણ સુર્વે
પીરઝાદા અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ?

મિલન માટેની
વિદાય માટેની
લગ્ન માટેની
અંતિમ વિદાય માટેની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP