બાયોલોજી (Biology)
વિરોઈડ્સ દ્વારા બટાટા અને માનવમાં અનુક્રમે કયા રોગ થાય છે ?

કિર્મિર, ડાયાબિટીસ
અલ્ઝાઈમર, તંતુમય ગ્રંથીલ
ક્લોરોસીસ, અલ્ઝાઈમર
તંતુમય ગ્રંથીલ, અલ્ઝાઈમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એપોએઝાઈમ જૂથ શેનું બનેલું હોય છે ?

લિપિડ
કર્બોદિત
ન્યુક્લિઈક ઍસિડ
પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિજ્ઞાનની કઈ શાખા સજીવોના અભ્યાસ, ઓળખ અને પારસ્પરિક સંબંધો માટે અગત્યની છે ?

ગર્ભવિદ્યા
જીવવિજ્ઞાન
દેશધર્મવિદ્યા
વર્ગીકરણવિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન વર્ગીકરણ સાથે અસંગત છે ?

તમામ નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે.
પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ - વહેંચણી કરવામાં આવે છે.
તે કેટલાક સરવાળાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે.
તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગ-વ્યવસ્થા હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP