બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો.

બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે.
બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે.
અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે.
બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બહુકોષીય સજીવો કઈ ક્રિયા દ્વારા દેહના કદમાં વધારો થાય છે ?

કોષ-વિઘટન
કોષવૃદ્ધિ
કોષ-વિભેદન
કોષ-વિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અપ્રાપ્ય વનસ્પતિને ઉછેરવા માટેની પદ્ધતિ છે ?

આરોપણ
કન્ઝર્વેટરી
ફર્નરી
ગ્રીનહાઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયું એક પ્રખ્યાત મ્યુઝિયમ છે ?

સરકારી મ્યુઝિયમ (ચેન્નઈ)
સેન્ટ્રલ નેશનલ મ્યુઝિયમ
ઝુલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (જોધપુર, કોલકાતા)
નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ (મુંબઈ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP