GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.

1 અને 2 વાક્ય યોગ્ય નથી.
માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે.
માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે.
1 અને 2 વાક્યયોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પ્લાસ્ટીકના પ્રદૂષણ નિયત્રણ માટે દૂધની કોથળી/બોટલ જમા કરાવનારને વળતર આપવાની યોજના કયા રાજ્ય દ્વારા દાખલ કરવામાં આવી ?

મહારાષ્ટ્ર
કર્ણાટક
ગુજરાત
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
1991માં સોવિયેત યુનિયનમાંથી કેટલાક પ્રજાસત્તાકો છૂટા પડ્યા ત્યાર પછી બાકી રહેલું રશિયા ___ તરીકે ઓળખાય છે.

યુક્રેઈન
રશિયન ફેડરેશન
યુનાઈટેડ રશિયા
રશિયન યુનિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP