બાયોલોજી (Biology)
કયા વનસ્પતિ-જૂથમાં વાહકપેશીઓ ગેરહાજર છે ?

ત્રિઅંગી
આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
દ્વિઅંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લોકપ્રાયોજિત ગૅલેરી એટલે...

પૃષ્ઠવંશી ગૅલેરી
અશ્મિગૅલેરી
કંકાલગૅલેરી
ઇથેનોગૅલેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બંધ પ્રકારનું પરિવહનતંત્ર ધરાવતા અપૃષ્ઠવંશી મેરુદંડી પ્રાણીઓ ક્યાં છે ?

બાલાનોગ્લોસસ
સંધિપાદ
મૃદુકાય
સસ્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિમાં બે નજીકના કોષોનો કોષરસ એકબીજા સાથે કોની દ્વારા જોડાયેલ હોય છે ?

મધ્યપટલ અને પેક્ટિન
કોષરસતંતુ
પેક્ટિન
મધ્યપટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પોલિપેપ્ટાઈડ એટલે,

ઘણા એમિનોઍસિડની પેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા,
ઘણા એમિનોઍસિડની એસ્ટર બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોએસિડની પોલિપેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોઍસિડની ગ્લાયકોસડીક બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.
શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP