GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિ સેનગુપ્તાનું નથી ?

ઉત્તરોત્તર
પંડિત આકાશ
સપ્તપદી, પંડિત આકાશ
કિનારે કિનારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?

15 ઑગસ્ટ, 1950
15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1947
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
સરકારી ખર્ચ કરવા માટે કઈ બાબતો જરૂરી છે ?

પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં.
નાણાકીય જોગવાઈ, સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે.
અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી.
સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP