GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
અધિકારીઓ કે જેઓને ખાતાના વડા તરીકે ગણવામાં આવે છે તેની યાદી, ગુજરાત સીવીલ સર્વીસ જનરલ કંડીશન રૂલ્સના કયા પરિશિષ્ઠમાં દર્શાવવામાં આવેલી છે ?
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.