GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ “સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ યોજના” માટે નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ?

ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી.
સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે.
રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી.
ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત મુલ્કી સેવા (પગાર આધારિત ભથ્થાઓ) નિયમો, 2002ના સંદર્ભમાં “ફરજ” અંગેની વ્યાખ્યાનો ઉલ્લેખ કયા પ્રકરણમાં કરવામાં આવેલ છે ?

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 222 ની જોગવાઈ બાબત માટે કરવામાં આવેલી છે ?

જિલ્લા ગામ ઉત્તેજન ફંડ
જિલ્લા સમકારી ફંડ
રાજ્ય સમકારી ફંડ
જિલ્લા વિકાસ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP