GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?

ઇન્ટ્રાસોનિક
ઇન્ફ્રાસોનિક
સુપરસોનિક
અલ્ટ્રાસોનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મહાન રાજવી હર્ષવર્ધનના સંદર્ભમાં કઈ હકીકતો સાચી છે ?
(1) રાજ્યમાં અનેક વિશ્રાંતિગૃહો, કૂવા, તળાવો, વાવનું નિમણિ કરેલ હતું.
(2) મહાન કવિ “બાણભટ્ટ” તેઓના દરબારની શોભા હતા.
(3) સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા.
(4) હર્ષવર્ધન પોતાના રાજ્યની તક્ષશિલા વિધયાપીઠને ઘણી મદદ કરતો હતો.

2, 3 અને 4
1, 2 અને 3
1, 3અને 4
1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તા અને કાર્યોની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

68
66
67
69

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP